ગુજરાતમાં એનાલોગ પનીર સામે પ્રતિબંધના બીજા જ દિવસે રાજ્યભરમાં દરોડા, અમદાવાદમાં લાયસન્સ રદ કરવા અને એકમ સીલ કરવાની ચેતવણી
ફૂડ સેફ્ટી વિભાગ હરકતમાં, અનેક શહેરોમાં તપાસ કરી નમૂના લેવાયાસુરતમાં 235 કિલોગ્રામ એનાલોગ ચીઝ જપ્ત કરીને નાશ કરાયો ગુજરાત સરકારે એનાલોગ પનીરના (analogue paneer) ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મ