ગુજરાતમાં દલિત અને આદિવાસીઓ પર એટ્રોસિટીના કેસો ચિંતાજનક: પાંચ વર્ષમાં 19,000થી વધુ કેસ નોંધાયા
દરરોજ સરેરાશ ત્રણથી વધુ દલિતો એટ્રોસિટીના ભોગ; આરોપીઓ દોષિત ઠેરવાનો દર સાવ ઓછોઅમદાવાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને જુનાગઢ જિલ્લામાં કેસોની સંખ્યા વધુ ગુજરાત પોતાને સુરક્ષિ