ભોજન ઓળખ, પ્રતિષ્ઠા, સંસ્કૃતિ અને રાજકીય સંદેશનું પણ માધ્યમ : 1897ના બરોડા દરબારથી લઈને 2025ના રાષ્ટ્રપતિ ભવનના ડિનરની રસપ્રદ વાતો
ભોજન માત્ર જીવન ટકાવવા કે સ્વાદ માટે જ હોતું નથી. સત્તાના શિખરો પર પીરસાતું ભોજન ઓળખ, પ્રતિષ્ઠા, સંસ્કૃતિ અને રાજકીય સંદેશનું પણ માધ્યમ બને છે. ઇતિહાસના બે ભવ્ય ભોજન સમારંભો—એક 31 જાન્યુઆરી 1897