અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ આલોક કુમારનું મોટું નિવેદન, કહ્યું કે ચંપત રાય બેદરકારી માટે દોષી હોઈ શકે, તપાસ પૂરી થાય પછી જ નિર્ણય લેવાશે
મંદિરનું સંચાલન અમારી જવાબદારી નથી, પરંતુ કોઇ પણ દોષિતોને છોડવામાં નહીં આવેવીએચપી, આરએસએસ અને વડાપ્રધાન કાર્યાલયને નિશાન બનાવવાનો પ્રયાસ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને થ