ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રામાં માત્ર એક મહિનામાં 53 શ્રદ્ધાળુઓના મોત, સૌથી વધુ મોત કેદારનાથમાં નોંધાયા
હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર, એલ્ટિટ્યુડ સિકનેસ, શ્વાસ લેવામાં તકલીફના કારણે મોટાભાગના યાત્રાળુઓના મોત એક મહિનામાં 15.63 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા માટે પહોંચ્યા સરકારે યાત્રા રૂટ પર 47