યુપીઆઈ પેમેન્ટ કરનારા કરોડો લોકો માટે મોટી રાહત, રૂ. 2,000 સુધીના વ્યવહારો અને રૂપે ડેબિટ કાર્ડ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં વસૂલાય
યુપીઆઈ પર ચાર્જની અટકળો વચ્ચે સરકારની જાહેરાત, મોટા વેપારીઓના હાઈ વેલ્યુ વ્યવહારો પર એમડીઆરની શક્યતા2025-26માં વેપારીઓને કરાયેલા માત્ર 4 ટકા યુપીઆઈ વ્યવહારો રૂ. 2,000થી વધુના હતા, પરંતુ કુલ મૂલ્યમ