અમદાવાદમાં 39 પાણી ભરાવાના સ્થળોની સમસ્યા દૂર કરવાનો દાવો વરસાદમાં ધોવાઈ ગયો, માત્ર 10 કલાકના વરસાદમાં તેમાંના 90 ટકા સ્થળો પાણીમાં ગરકાવ
કરોડોના ડ્રેનેજ કામ છતાં અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ફરી જળબંબાકાર બન્યાધરણીધર બ્રિજ નીચે પાણી ઉલેચવા મુકેલા સ્ટેન્ડબાય પંપ ચાલુ જ ન થયાથલતેજ, બોડકદેવ, ગોતા, બોપલ અને એસજી હાઇવે સહિત