ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે નવસારીમાં વીજ કરંટથી ત્રણના મોત, 2,000થી વધુ લોકોનું સ્થળાંતર; 13 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદના તમામ લેકફ્રન્ટ ગાર્ડન બંધ
અમદાવાદમાં ફાયર વિભાગ અને રેસ્ક્યૂ ટીમો 24 કલાક સ્ટેન્ડબાયનદી, કેનાલ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે નવસારી જિલ્લામાં ત્રણ શ્રમિકોના વ