ગુજરાતના નાળિયેરની ઉત્તરભારતમાં બોલબાલા, સૌરાષ્ટ્રના ખેડૂતોએ કેવી રીતે કરી નાળિયેર ક્રાંતિ?
સોમનાથ, જૂનાગઢ, વલસાડ અને ભાવનગરમાંથી પસાર થતો નેશનલ હાઇવે 51 હવે "કોકોનટ હાઇવે" બન્યોરાજ્યમાં નારિયેળનો વાવેતર વિસ્તાર 2024-25માં 26 ટકા વધીને 28,197 હેક્ટર થવાનો અંદાજ ભારતની નારિયેળની રાજધાની બદલ