અદાણી એન્ટરપ્રાઇઝે વાર્ષિક 9.30 ટકા સુધીના વ્યાજ દરે રૂ. 1,000 કરોડના એનસીડી ઇશ્યૂની જાહેરાત કરી
અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે (AEL) રૂ. 1,000 કરોડ સુધીના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનો (NCD) બીજો ઇશ્યૂ લોન્ચ કર્યો છે, જે રિટેલ રોકાણકારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગમાં ભાગ લેવ